Posts

પરાગરાજ ના ગણરાજા - ૨૦૨૦

Image
પરાગરાજ   ના ગણરાજા - ૨૦૨૦                   Murti artist:- Ashish Sandhe Decoration:- Gaurav Patel , Sapan Patel , Jaimin Gosai , Kamlesh Patel વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે શ્રી ગણેશ યુવક મંડળ - પરાગરાજ  ના ગણરાજા  ગણેશ ઉત્સવ ૨૦૨૦ ની ઉજવણી સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નું પાલન સાથે કરશે  

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૯

Image
" પરાગરાજ  ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૯ શ્રી સસિવેકાલુ ગણેશ,કર્ણાટક સંપૂર્ણ માટી માંથી બનેલા શ્રીજી " પરાગરાજ  ના ગણરાજા" એ આવર્ષે જે શ્રીજી ની સ્થાપના કરેલ છે તે કર્ણાટક રાજ્યના હમ્પી શહેર નજીક આવેલ બિરાજમાન શ્રીજી ના દર્શન ની ઝાંખી દર્શાવે છે . આ શ્રીજી સસિવેકાલુ ગણેશ આ નામથી ઓળખાય છે, ઇતિહાસ  નં : ૧ આ ગણેશજી નો એક ઇતિહાસ એ છે કે એકવાર શ્રી ગણેશજી એ ખુબ જ પ્રમાણ માં ભોજન આરોગ્યું હતું .જેથી તેમનું પેટ ફાટવાના આરે હોવાથી શ્રીજી એ તેને અટકાવવા માટે શ્રીગણેશજી એ ત્યારે પાસેથી પસાર થતા સર્પ(સાપ) ને પકડીને તેને તેમની ફાંદ પાર બાંધી ધીધો હતો આમ તેમને પોતાનું પેટ ફાટતા અટકાવ્યુ હતું. ઇતિહાસ  નં : ૨ આ ગણેશજી નો બીજો ઇતિહાસ એ છે કે ઈ.સ ૧૫૦૦ વર્ષ પૂર્વે વિજયનગર ના મહાન સમ્રાટ મહારાજ નરસિમ્હાજી (દ્વિતીય)  એ આ મંદિર ની સ્થાપના કરેલી હતી આ પ્રતિમા ની વિશિષ્ટતા એવી છે કે તે શીલા માંથી જ કોતરણી કરીને બનાવેલી હતી. શ્રીજી ના સ્વરૂપ ની માહિતી : શ્રીજી ની આ મૂર્તિ માં શ્રીગણેશજી ની ચારભુજાઓ દર્શાવેલા છે તેમાંથી ઉપર ના જમણા હાથમાં પરોણી છે. તેમજ નીચેના જમણા હાથ માં ત...

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૮

Image
"પરાગરાજ  ના ગણરાજા" ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૮ શ્રી ચિંતામણ ગણેશજી, ઉજ્જૈન. પરાગરાજ ના ગણરાજા આ આવર્ષે જે શ્રીજી ની સ્થાપના કરેલ છે એ મધ્યપ્રદેશ ની ધાર્મિક નગરી ઉજ્જૈન માં ગણેશજી નું એક સિદ્ધિ સ્થાન છે.જેને ચિંતામણ ગણેશજી ના નામથી ઓળખાય છે. પ્રાચીનકાળ માં જયારે રામ ભગવાન નો વનવાસ ચાલતો હતો ત્યારે તે ઉજ્જૈન નગરી માં આવ્યા હતા. અને તેમને એક જમીન મેં દોષપુર્ણ લાગી તે માટે તેમને સ્વયંભૂ  ગણેશજી ની સ્થાપના કરી અને તે શ્રીજી ને ચિંતામણ ગણેશજી ના નામે ઓળખવામાં આવે છે. આ મંદિર માં ગણેશજી ની ત્રણ મૂર્તિઓ એક સાથે સ્થાપીઠ છે સૌથી મોટી મૂર્તિ ને "શ્રી ચિંતામણ ગણેશજી" તેની પાસે સ્થાપિત " શ્રી ઇચ્છામન ગણેશજી  " અને ત્રીજી મૂર્તિ "શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી" કહેવામાં આવે છે. •     શ્રી ચિંતામણ ગણેશજી ભક્તો નું ચિંતા મુક્ત કરે છે.. •     શ્રી ઇચ્છામન ગણેશજી ભક્તો નું ઈચ્છા પુરી કરે છે.. •     શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી ભક્તો સિદ્ધિ મેળવવાનું વરદાન આપે છે.. સમગ્ર વિશ્વમાં આ એક  માત્ર જ એવા શ્રીજી ની મંદિર છે જેમાં એક સાથે ત્રણ ગણેશજી ની પ્રત...

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૭

Image
" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૭ "ઈકો ફ્રેન્ડલી ગણેશજી" વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો મંદિર નું નિર્માણ કોઈ નદી કિનારે કુદરતી સૌંદર્ય ધરાવતા વાતાવરણ માં આવેલા નારિયેળી ના બાગ જેવા નયનરમ્ય સ્થળો ને શુભ માનવામાં આવે છે. આવા સ્થળો માંથી એક છે ભારત ની પ્રખ્યાત સાત નદીઓ પૈકીની એક એવી ગોદાવરી નદી જે આંધ્રપ્રદેશ ના ઐનાવલ્લી  ગામ  માંથી પસાર થાય છે તેના કિનારે આવેલું સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયકા સ્વામી નું મંદિર ભારતભર માં વિખ્યાત છે. પૂર્વ ઇતિહાસ પ્રમાણે જોઈએ તોહ ૧૪ સદી માં મહાન ગ્રંથ મહાભારત ના રચયિતા  એવા  શ્રી મહર્ષિ વ્યાસ જયારે તેઓ દક્ષિણ ભારત માં બ્રાહ્મણ સારું કરતા પહેલા તેમને દક્ષિણ - પશ્ચિમ દિશામાં શ્રીજી ના આ સ્વરૂપ  ની સ્થાપના કરી હતી જેના  દર્શન માત્ર થી ભક્તજનો ની ઈચ્છાપૂર્તિ તેમજ સુખ શાંતિ અને ધન ધન્ય ની પ્રાપ્તિ ના આશીર્વાદ પ્રાપ્ત  થાય છે. તે સાથે  ક્ષેત્ર-પુરાણ પ્રમાણે  દક્ષ પ્રજાપતિ એ જયારે દક્ષ યજ્ઞ કરાવ્યો હતો ત્યારે કોઈ પણ પ્રકારના વિઘ્નવિના યજ્ઞ પૂર્ણ  કરવા માટે શ્રી સિદ્ધિવિનાયકા સ્વામી ની મોટી પ...